વારંવાર મહિલાઓને પ્રાઇવેટમાં આવે છે ખંજવાળ તો કરો આ ઘરગથ્થુ ઇલાજ….

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે મહિલાઓ ઘણી વખત પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ એટલે કે યીસ્ટ ઇન્ફેકેશનથી પરેશાન રહે છે. જોકે આ વાત સામાન્ય છે.

પરંતુ તેને નજરઅંદાજ કરવાથી સમસ્યા વધી શકે છે. ખંજવાળ એક પ્રકારની હોતી નથી પરંતુ તેના ઘણા કારણો હોય શકે છે. સ્વચ્છતાનું ધ્યાન ન રાખવાથી, વધારે ખાંડનું સેવન, કમજોર રોગ પ્રતિકારક શક્તિ, સંબંધ બનાવતા સમયે સ્વચ્છતા ન રાખવી, તનાવ સાબુનો ઉપયોગ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવાથી ખંજવાળ આવી શકે છે. આ વસ્તુઓ યોનિના પી એચ લેવલને ખરાબ કરી દે છે.

જેનાથી ઇન્ફેક્શન વધી જાય છે જેથી તમે કેટલાક ઘરેલું ઉપાયથી રાહત મેળવી શકો છો. ટ્રી ઓઇલ એક કપ પાણીમાં ટી ટ્રી ઓઇલ મિક્સ કરીને તેમા એક ચમચી જૈતુનનું તેલ મિક્સ કરી લો. આ મિશ્રણને પ્રાઇવેટ પાર્ટ પર લગાવી લો. દિવસમાં બે ત્રણ વખતો તેનો ઉપયોગ કરવો જોઇએ. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ગર્ભવતી મહિલાઓએ તેનો ઉપયોગ ન કરવો જોઇએ.દહીં કોઇપણ પ્રકારના ઇન્ફેક્શનને દૂર કરવા માટે બેસ્ટ છે.

દહીંને ફેંટીને તેને રૂની મદદથી પ્રાઇવેટ પાર્ટ લગાવી લો. હવે એક કલાક બાદ નવશેકા પાણીથી સાફ કરી લો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે દહીમાં મીઠું કે ખાંડ કઇ જ મિક્સ ન કરવું જોઇએ.નારિયેળ તેલ દિવસમાં ઓછામાં ઓછા 3 ,4 વખત નારિયેળ તેલને પ્રભાવિત જગ્યા પર લગાવવાથી ખૂબ ફાયદો મળે છે. જેથી નારિયેળ તેલનો ઉપયોગ કરવો ખૂબ ફાયદો મળે છે

સાથે ખંજવાળ અને ઇન્ફેક્શનની સમસ્યાથી છૂટકારો મળે છે.ગુપ્તાંગોમાં ખંજવાળ અસુવિધાજનક હોય છે. જ્યારે તમને જાણવા મળે છે કે તમને આ પ્રકારની સમસ્યા છે તો સૌથી પહેલા તમારા મગજમાં વિચાર આવે છે કે તેનાથી કેવી રીતે છુકારો મેળવી શકાય.ઘણી મહિલાઓ પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ એટલે કે યીસ્ટ ઇન્ફેકેશનથી પરેશાન રહે છે.

જોકે આ વાત સામાન્ય છે. પરંતુ તેને નજરઅંદાજ કરવાથી સમસ્યા વધી શકે છે. ખંજવાળ એક પ્રકારની હોતી નથી પરંતુ તેના ઘણા કારણો હોય શકે છે. સ્વચ્છતાનું ધ્યાન ન રાખવાથી, વધારે ખાંડનું સેવન, કમજોર રોગ પ્રતિકારક શક્તિ, સંબંધ બનાવતા સમયે સ્વચ્છતા ન રાખવી, તનાવ સાબુનો ઉપયોગ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવાથી ખંજવાળ આવી શકે છે.આમ તો પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ આવવી સામાન્ય વાત છે. પરંતુ તેની પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તેના ઘણી કારણ હોય શકે છે.

જેમ કે માસિક ધર્મમાં કેમિકલ યુક્ત સેનેટરી નેપકીનનો ઉપયોગ, સંબંધ બનાવતા સમયે સફાઇમાં ધ્યાન ન રાખવું. ખાણી-પીણીમાં ઘટાડો, ખરાબ બાથરૂમનો ઉપયોગ સહીતના કારણ છે. તેનો યોગ્ય સમયે ઉપાય કરવો ખૂબ જરૂરી છે. આવો કયા ઘરેલું ઉપચારથી આ સમસ્યાથી રાહત મળી શકે છે.કોથમીર કોથમીર ભોજનમાં સ્વાદ અને સુંગંધ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

પરંતુ સ્વાસ્થ્યને લાભ પહોંચાડવા માટે તે અન્ય રીતે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. લીલી કોથમીરના પાનને પીસીને પેસ્ટ બનાવી લો. તેને 20 મિનિટ દાદર થયું ત્યા લગાવી રાખો. તે બાદ તેને ઠંડા પાણીથી ધોઇને સાફ કરી લો.ટી ટ્રી ઓઇલ.એક કપ પાણીમાં ટી ટ્રી ઓઇલ મિક્સ કરીને તેમા એક ચમચી જૈતુનનું તેલ મિક્સ કરી લો. આ મિશ્રણને પ્રાઇવેટ પાર્ટ પર લગાવી લો.

દિવસમાં બે ત્રણ વખતો તેનો ઉપયોગ કરવો જોઇએ. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ગર્ભવતી મહિલાઓએ તેનો ઉપયોગ ન કરવો જોઇએ.એપ્પલ સાઈડર વિનેગર.એપ્પલ સાઈડર વિનેગર પોતાના એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણના કારણે જાણીતા છે. ગરમ પાણીના ભરેલા એક કટોરામાં એપ્પલ સાઈડર વિનેગર મેળવો.

વજાઈનલ ભાગને આ મિશ્રણથી ધોવો. તેનાથી વજાઈનામાં પીએચ સંતુલન બની રહે છે અને ખંજવાળ ઓછી થાય છે.ગલગોટાનું ફુલ.ગલગોટાની પાનની પેસ્ટ બનાવીને તેને અસર થઇ હોય તે જગ્યા પર લગાવવાથી ફાયદો મળે છે. તેનાથી સહેલાઇથી પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ તેમજ બળતરાની સમસ્યાથી રાહત મળે છે.લસણ.લસણ તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણો માટે જાણીતું છે. વિટામીન ઈ ઓઈલમાં લસણનું મિક્સ કરીને લગાવો.

તેને લગભગ ૫,૭ મિનીટ સુધી લગાવીને રાખો પછી ગરમ પાણીથી ધોઈ લો. તેનાથી ખંજવાળમાં આરામ મળે છે.દહીં ખાટું દહીં ખાવામાં ખાટું હોય છે પરંતુ તેમા ઘણા ગુણ રહેલા છે. દહીમાં ખંજવાળ દૂર કરવાના ગુણ પણ રહેલા છે. તેને ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવવાથી રાહત મળે છે.દહીં કોઇપણ પ્રકારના ઇન્ફેક્શનને દૂર કરવા માટે બેસ્ટ છે. દહીંને ફેંટીને તેને રૂની મદદથી પ્રાઇવેટ પાર્ટ લગાવી લો. હવે એક કલાક બાદ નવશેકા પાણીથી સાફ કરી લો.

આ વાતનું ખાસ ધ્યાન રાખો કે દહીમાં મીઠું કે ખાંડ કઇ જ મિક્સ ન કરવું જોઇએ.નારિયેળ તેલ.દિવસમાં ઓછામાં ઓછા 3,4 વખત નારિયેળ તેલને પ્રભાવિત જગ્યા પર લગાવવાથી ખૂબ ફાયદો મળે છે. જેથી નારિયેળ તેલનો ઉપયોગ કરવો ખૂબ ફાયદો મળે છે સાથે ખંજવાળ અને ઇન્ફેક્શનની સમસ્યાથી છૂટકારો મળે છે.તમે જાણો છો કે આંબળા ખાવાથી કેટલીક બિમારીઓ સારી થાય છે.

તો આંબળાની ઠરિયાને તમે સળગાવીને પીસી લો અને તેમા નારિયેલનું તેલ મિક્સ કરીને ખંજવાળ આવતી હોય ત્યાં લગાવવાથી બે દિવસમાં આ સમસ્યાથી રાહત મળી જશે.ફુદીનાની ચા ફુદીનાની ચા ત્વચાના કોઇપણ ભાગ પર થનારા દાદર માટે ખૂબ લાભકારી છે. તે ત્વચામાં થનારી જ્વલનને ઓછી કરે છે.જેના માટે ફુદીનાની ટી બેગને પાણીમાં પલાળીને પ્રભાવિત જગ્યા પર ઉપયોગ કરવો જોઇએ. કેળા ખાવામાં ખૂબ ગુણકારી હોય છે.

પરંતુ તેના અન્ય ઘણા લાભ છે. લીંબુમે કેળાના રસમાં મિક્સ કરીને ખંજવાળ આવતી જગ્યા પર લગાવવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે.તુલસી.તુલસી એક મહત્વપૂર્ણ જડીબુટ્ટી છે જે પ્રાચીનકાળથી તેના એન્ટીબેક્ટેરિયલ ગુણો માટે જાણીતી છે. તુલસીના થોડા પાન લો, તેને પાણીમાં નાંખીને ઉકાળો પછી ગાળી લો. આ પાણીને ખંજવાળવાળી જગ્યા પર લગાવો. તેનાથી ઈન્ફેક્શનને દૂર કરવામાં તરત જ સહાયતા મળે છે.એલોવેરા એલોવેરામાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે,

અંતમાં ગુપ્તાંગોમાં સંક્રમણ માટે આ એક સારો ઘરગથ્થું ઉપાય છે. એલોવેરાનો એક તાજો ટુકડો લો તેની ઉપરી પરતને કાપી દો અને પછી તેને પ્રભાવિત જગ્યા પર લગાવો. તે સંક્રમણથી આરામ અપાવે છે.મધ.મધ માઇક્રોબિયલ ઈન્ફેક્શન માટે સારો ઉપાય છે. મધના થોડા ટીંપા લો અને તેને પ્રભાવિત ક્ષેત્ર પર લગભગ અડધો કલાક સુધી લગાવીને રાખો. પછી ગરમ પાણીથી ધોઈ લો. એવું દિવસમાં બે વખત કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *