51 શક્તિપીઠોમાં કામખ્યા મંદિરને તંત્ર મંત્ર અને સિદ્ધિનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. કામાખ્યા મંદિરો આસામના નીલાંચલ પર્વત પર સ્થિત છે. કામાખ્યા શક્તિપીઠ એ તમામ શક્તિપીઠોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે આ મંદિરમાં કોઈ પણ દેવી દુર્ગા અથવા મા અંબેની